• બુધવાર, 09 જુલાઈ, 2025

વ્રત શરૂ થતાં જ ડ્રાયફ્રુટના ભાવમાં 20 ટકાનો ઉછાળો

અમારા પ્રતિનિધિ તરફથી  

સુરત, તા. 8 : કુંવારિકાઓ અને પરિણીતાઓના વ્રતની મોસમ શરૂ થઈ છે. વ્રત આવતાની સાથે ડ્રાયફ્રુટનું વેચાણ વધે છે, પરંતુ આ વખતે અગાઉથી જ ડ્રાયફ્રુટની બજારમાં અછત છે. એવામાં વ્રત શરૂ થતાં વિવિધ વેરાયટીના ડ્રાયફ્રુટના ભાવમાં 20 ટકાનો ઉછાળો આવ્યો છે, જેના કારણે વેચાણ પર અસર વર્તાઈ.....

ઇ-પેપરના નવા શુલ્ક