• બુધવાર, 09 જુલાઈ, 2025

1166 ફરિયાદ નોંધાવી અદાણી ઇલેક્ટ્રિકે 44 કરોડની વીજચોરી પકડી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 8 : મુંબઈમાં વીજળી પૂરી પાડતી અદાણી ઈલેક્ટ્રિસિટી દ્વારા વીજચોરી એ ગુનાહિત અને સામાજિક ગુનો પણ છે એ ધ્યાનમાં રાખતાં તેને નાથવા માટે પોતાની કટિબદ્ધતાને વધુ મજબૂત બનાવી છે. નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન કંપનીએ વીજચોરી કરનારા વિરુદ્ધ 1166 એફઆઈઆર દાખલ કરી હતી.....

ઇ-પેપરના નવા શુલ્ક