• શનિવાર, 07 ફેબ્રુઆરી, 2026

રહસ્યમય સોફ્ટવેરથી ચૂંટણી પંચે હટાવ્યા મતદારોનાં નામ

તૃણમૂલનો ચોંકાવનારો દાવો

નવી દિલ્હી, તા. 6 : પશ્ચિમ બંગાળમાં એસઆઈઆર પ્રક્રિયાને લઈને ચૂંટણી આયોગ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે સખત તણાવ ચાલી રહ્યો છે. જેમાં સતત ચૂંટણી આયોગ પર નિશાન સાધતા તૃણમૂલે હવે પંચ ઉપર પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીમાંથી મોટા પાયે નામો કાઢવાના આરોપ લગાવ્યો છે. જેમાં ચોંકાવનારો દાવો એવો પણ….

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ