બાર વર્ષના ગાળા બાદ અભિનેતા પંકજ ત્રિપાઠી ફરી રંગમંચ પર અભિનય કરતાં જોવા મળશે. પોતાના નિર્માણ ગૃહ રૂપકથા રંગમંચના નિર્માણ હેઠળ બનેલા પ્રથમ સંગીત નાટક લાઈલાજમાં પંકજ ઉસ્તાદ તરીકે કેમિયો કરશે. લાઈલાજની નિર્માત્રી પંકજની પત્ની મૃદુલા છે અને દીકરી આશી જેણે ગયા વર્ષે રંગમંચ પર પ્રવેશ કર્યો હતો તે….