સતત બીજા વર્ષે એક પણ કેસમાં અમલ નહીં : 564 કેદીને થઈ છે સજા-એ-મોત
નવી દિલ્હી, તા.11 : નેશનલ લો યુનિવર્સિટી, દિલ્હીએ ભારતમાં મૃત્યુ દંડ મેળનારા કેદીઓ પર એક રિપોર્ટ જાહેર કર્યો છે જે મુજબ સુપ્રીમ કોર્ટે સતત બીજા વર્ષે એક પણ કેદીની સજા-એ-મોત પર મહોર.....