• શુક્રવાર, 14 માર્ચ, 2025

પીઓપીની મૂર્તિ પર્યાવરણપૂરક

§  નુકસાનકારક સિદ્ધ ન થાય ત્યાં સુધી કાર્યવાહી નહીં

મુંબઈ, તા. 12 : પ્લાટર અૉફ પેરિસ (પીઓપી) ઉદ્યોગ પર આધારિત હજારો કરોડ રૂપિયાના રોજગારને સરકારે બચાવવો જોઈએ, જે માટે આ સમસ્યાનો યોગ્ય ઉકેલ લાવવો એવી માગણી રાજ્ય મૂર્તિકાર સંગઠન અને ગણેશોત્સ મંડળે મંગળવારે કરી હતી. પરેલમાં મંગળવારે આયોજિત પીઓપી મૂર્તિકારોના સંમેલનમાં રાજ્યભરમાંથી આવેલા…..

ઇ-પેપરના નવા શુલ્ક