§ ભૂતપૂર્વ ટ્રસ્ટીઓ વિરુદ્ધ એફઆઇઆર
મુંબઈ, તા. 12 : લીલાવતી
હૉસ્પિટલનું સંચાલન કરનારા ટ્રસ્ટીઓ દ્વારા મંગળવારે આરોપ કરવામાં આવ્યો હતો કે, હૉસ્પિટલના
ભૂતપૂર્વ ટ્રસ્ટીઓએ હજારો કરોડો રૂપિયાનો ગોટાળો કર્યો હતો અને આ કૌભાંડ મામલે એના
દ્વારા એફઆઇઆર પણ દાખલ કરવામાં આવી છે. બાન્દ્રા પોલીસ સ્ટેશન, ઇડી (એન્ફોર્સમેન્ટ
ડિરેક્ટોરેટ)માં લીલાવતી….