મુંબઈ, તા.3 : હેડ કોચ ગૌતમ ગંભીરે કહ્યંy છે કે તેની ટીમ જોખમ ઉઠાવીને અનુકૂળ પરિણામ હાંસલ કરવા માટેનો તેનો આક્રમક રૂખ કાયમ રાખશે અને અમારું લક્ષ્ય ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં નિયમિત રીતે 250થી વધુનો સ્કોર કરવાનો છે. ભારતીય ટીમે ઇંગ્લેન્ડ સામેની 5 મેચની ટી-20 શ્રેણીમાં જોખમ લેવાની રણનીતિ.....