બિનમરાઠી વેપારીની મારપીટ બાદ હવે મરાઠી અસ્મિતાના નામે શક્તિપ્રદર્શન
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 8 : મીરા રોડના રાજસ્થાની દુકાનદારની
રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના કાર્યકરોએ મરાઠી બોલતાં ન આવડતું
હોવાથી મારપીટ કરી હોવાની ઘટનાને પગલે વેપારીઓ આક્રમક બનતા પોલીસે મનસેના સાત કાર્યકર
સામે ફરિયાદ નોંધી તેમની ધરપકડ કરી હતી. કોઈ દેખીતા કારણ વિના મારપીટ કરવાના વિરોધમાં
વેપારીઓએ.....