હરિદ્વાર બાદ બારાબંકીમાં કરુણ દુર્ઘટના : મૃતકોનાં કુટુંબોને પાંચ-પાંચ લાખની સહાયનું એલાન
લખનઉ, તા. 28
: હરિદ્વારનાં મનસાદેવી મંદિરમાં જીવલેણ દુર્ઘટનાના બીજા જ દિવસે શ્રાવણ મહિનાના ત્રીજા
સોમવારે ઉત્તરપ્રદેશમાં બારાબંકીના અવસાનેશ્વર મંદિરમાં નાસભાગ મચી હતી, જેમાં બે ભક્તનાં
મોત થયાં હતાં, તો બાળકો-મહિલાઓ સહિત 40 લોકો ઘાયલ થયા હતા. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે
આ દુર્ઘટના બદલ.....