• રવિવાર, 10 ઑગસ્ટ, 2025

ભારત સાથે વાતચીતનો ટ્રમ્પનો ઇનકાર

અમેરિકી પ્રમુખે કહ્યું : ટેરિફ વિવાદ ઉકેલાય નહીં ત્યાં સુધી વાત નહીં

વોશિંગટન, તા. 8 : અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથે વેપારસંધિ પર વાતચીત કરવાનો ઇન્કાર કરી દીધો હતો. ટ્રમ્પે કહ્યું હતું કે, ટેરિફ વિવાદનો ઉકેલ ન આવી જાય ત્યાં સુધી વાતચીત શરૂ કરાશે નહીં. અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તા ટોમી પિગોટે કહ્યું હતું કે, ટ્રમ્પે વ્યાપાર અસંતુલન અને રૂસી તેલ ખરીદી અંગે પોતાની....