રાજકીય સમજૂતીની ચર્ચા ચાલુ છે ત્યારે આ ઘટના બની
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 8 : મહારાષ્ટ્રમાં સ્થાનિક
સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીઓ આગામી ત્રણથી ચાર માસમાં યોજાવાની છે. તેમાં શિવસેના
(ઠાકરે)ના વડા ઉદ્ધવ ઠાકરે અને મનસેના વડા રાજ ઠાકરે એ બે પિતરાઈ ભાઈએ રાજકીય સમજૂતી
કરવાની વાતો કરી રહ્યા છે. ત્યારે નાસિકમાં શિવસેના (ઠાકરે) અને મનસેના નેતાઓ વચ્ચેની
બેઠકમાં મારામારી....