• રવિવાર, 10 ઑગસ્ટ, 2025

`ઓપરેશન સિંદૂર' કોઇના દબાણમાં રોક્યું નથી : રાજનાથ

પહેલગામના પાપીઓનો ખાતમો : સંસદમાં અૉપરેશન સિંદૂર પર સંગ્રામ

મોદી સરકારની નીતિ `શઠે શાઠયં સમાચરેત્'

આનંદ કે. વ્યાસ તરફથી

નવી દિલ્હી, તા. 28 : લોકસભામાં આજે ઓપરેશન સિંદૂર ઉપર મહાચર્ચાનો આરંભ થયો હતો અને રાતનાં 12 કલાક સુધી આ મુદ્દે ગંભીર સવાલ-જવાબનો સિલસિલો ચાલ્યો હતો. જેમાં રક્ષામંત્રી રાજનાથ સિંહે કોઈનાં દબાણમાં આવીને ઓપરેશન સિંદૂર અટકાવવામાં આવ્યું હોવાનાં વિપક્ષનાં આરોપને ફગાવતાં કહ્યું હતું કે.....