• રવિવાર, 10 ઑગસ્ટ, 2025

એ 65 લાખ કોણ? : ચૂંટણી પંચને ‘સુપ્રીમ’ સવાલ

નવી દિલ્હી, તા. 6 : સુપ્રીમ કોર્ટે ચૂંટણીપંચને પૂછ્યું હતું કે, બિહારમાં જે 65 લાખ લોકોનાં નામ મતદારયાદીમાંથી કાઢી નખાયાં છે, તે તમામ લોકો કોણ છે ? એક અરજીની સુનાવણી કરતાં આ સવાલ.....