ન્યાયની પહોંચ વધારવા તેનો વધુ ઉપયોગ જરૂરી, પણ નિર્ણયની પ્રક્રિયા બદલવી જોઇએ નહીં
નવી દિલ્હી, તા. 10 (પીટીઆઇ) : ભારતના
મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઇએ કહ્યું છે કે, ટેકનોલોજી એક બેધારી તલવાર છે. આવી નવીનતાઓનો
ન્યાયતંત્રના વહીવટમાં ઉપયોગ વધવો જોઇએ, પણ નિર્ણય લેવાની પ્રક્રિયા બદલવી જોઇએ નહીં.
નવ જૂનના કેમ્બ્રિજ યુનિવર્સિટી ખાતે ન્યાયની પહોંચ સુધારવા માટે ટેકનોલોજીની ભૂમિકા....