જનહિત અરજી મામલે મેરીટાઈમ બોર્ડની દલીલ
મુંબઈ, તા. 10 : મહારાષ્ટ્ર મેરીટાઈમ બોર્ડે
ગેટવે અૉફ ઇન્ડિયા નજીક પ્રવાસી જેટ્ટી અને ટર્મિનલ બાંધવાના પ્રોજેક્ટનું સમર્થન કરતાં
સોમવારે હાઈ કોર્ટને જણાવ્યું કે આ પ્રોજેક્ટ ભીડ ઓછી કરવાની અને સુરક્ષાની દૃષ્ટિએ
મહત્ત્વનો છે. ક્લીન ઍન્ડ હેરિટેજ કોલાબા રેસિડેન્ટ્સ ઍસોસિયેશને આ પ્રોજેક્ટના વિરોધમાં
જનહિત અરજી.....