વિરલ વ્યાસ તરફથી
મુંબઈ, તા. 16 : આવતીકાલે રામનવમી છે અને દેશભરમાં રામનવમીની ધામધૂમથી ઉજવણી થશે. અયોધ્યામાં રામલલ્લાની મૂર્તિ મૂકવામાં આવી છે અને રામ મંદિર રામનવમીના તહેવારે દર્શનાર્થીઓ માટે 24 કલાક ખુલ્લું મુકાશે. રામમાં આસ્થા ધરાવનારા 70 વર્ષના જી એમ માર્કેટિંગમાં મૅનેજરપદેથી નિવૃત્ત દિલીપ બાપટે ઘરમાં....